________________
૨૨૪
पुण्यस्य पापस्य च चिन्त्यमानो,
न पारतन्त्रस्य फलस्य भेदः । समाहिताः पुण्यभवे सुखेऽपि
दुःखत्वमेव प्रतियन्ति तेन ॥२२७॥
પુણ્ય અને પાપ’ એમ ભેદથી ભલે વિચાર કરાતો | હોય. પણ સમાધિસ્થ આત્માને તો તેમાં કાંઈ ભેદ છે
જણાતો નથી કેમકે બન્નેને ય કર્મો જીવને બંધાઈને પરતત્ર તો બનાવે જ છે. આમ આ પારતન્યનું ફળ તો બે ય | | આપે છે પછી બન્ને એક જ થઈ ગયા ને ! વળી કોઈ જ કહે કે “પાપનું ફળ દુઃખ છે, જ્યારે પુણ્યનું ફળ સુખ છે કે ીિ માટે ફળ ભેદથી ભેદ તો થયો જ ને?” તો તે પુણ્ય પણ છે | વસ્તુતઃ તો દુઃખ જ છે.
यो धर्मः परिणतावधर्मो भवति, स धर्म एव नोच्यते । S . જે ધર્મ પરિણતિમાં અધર્મ બનતો હોય તે ધર્મ
જ ન કહેવાય. ક્રૂિરÉÉફૂંકી