________________
૨૨૩
फलैकरूपे भुवि पुण्यपापे
न सङ्गिरन्ते व्यवहारमत्ताः । समाधिभाजस्तु तदेकभावं ___जानन्ति हैमायसबन्धनीत्या ॥२२६॥
વ્યવહારનયમાં આસક્ત થએલા આ ધરતીના જીવો જીવને બાંધનારા હોવાથી ફલતઃ પુણ્ય અને પાપ એક જ સ્વરૂપ હોવા છતાં તેવું માનવાને તૈયાર થતાં નથી. જયારે સમાધિસ્થ મહાત્માઓ તો તે બન્ને ય કર્મોને બેડીના એક જ સ્વરૂપમાં જુએ છે. ભલે પછી તે બેડી સોનાની હોય કે લોખંડની હોય.
:ASS
:
:
* दोषहेतोगुणस्यापि दोषत्वेन भणनात् । છે પરિણામે દોષમાં પરિણમતો ગુણ પણ દોષરૂપ
કહેવાય. (ગુણ પણ દોષનો હેતુ બનતો હોય તો તે છે કાત્યાય છે.)
:
:
::
:
_જ
_જ
_w