________________
૨૨૨
FoBWWW
रक्षामि जीवानिति हृद्विकल्पः
पुण्याय हन्मीति च पातकाय । तत्पुण्यपापद्वितयश्च भाति,
સમાધિસદ્ધી મેરૂપમ્ રરવા
જીવોની રક્ષા કરું' એવો હૃદયનો વિકલ્પ પુણ્યબંધ કરાવે છે, “હું જીવોને હણું એ વિકલ્પ પાપ કર્મબંધ કરાવે છે.
પણ જયારે સમધિભાવ સિદ્ધ થાય છે. ત્યારે આ બે કર્મ સ્પષ્ટરૂપે માત્ર એકરૂપ થઈ જાય છે. બન્ને ય માત્ર પુદ્ગલરૂપે જણાય છે.
बहुपापपरित्यागमन्तरेण अल्पपापपरित्यागस्यायुक्त
બહુ પાપનો ત્યાગ કર્યા વગર અલ્પ પાપનો છે જ ત્યાગ કરવો યુક્ત નથી. (દા.ત. માંસાહારનો ત્યાગ છે છે. કર્યા વગર કંદમૂળનો ત્યાગ કરવો, દારૂનો ત્યાગ છે | શુ કર્યા વિના સ્વ-સ્ત્રીનો ત્યાગ કરવો.)