________________
૨ ૨૦
आसक्तिमानात्मगुणोद्यमेऽन्य
कथाप्रसङ्गे बधिरान्धमूकः । क्रियासहस्त्राऽसुलभं लभेत
निर्ग्रन्थमुख्यं स्वदयाविलासम् ॥२२३॥
અહો ! જે મુનિરાજ આત્માના ગુણોની પ્રાપ્તિના | ઉદ્યમમાં ગળાબૂડ ડૂબેલા રહે છે, પારકી વાતોના પ્રસંગમાં જે બહેરા, અંધા, અને મૂંગા બની જાય છે તે સમાધિસ્થ મુનિને હજારો પુરુષાર્થે પણ ન મળે તેવો નિગ્રન્થજીવનના સર્વસ્વ સમો સ્વદયાનો વિરાટ પ્રકાશ પ્રાપ્ત થઈ જાય છે.
यद्यपि जिनाज्ञारूचिः जैनप्रवचनेऽपि अल्पजनस्यैव भवति, कालानुभावात् ।
જો કે જિનાજ્ઞાની રુચિ જૈનપ્રવચનમાં પણ તો થોડાક જ મનુષ્યોને થાય છે. દુષમકાળના છેપ્રભાવથી.