________________
૨૧૫
लूक्षान्नपिण्डग्रहणेन यात्रा - मात्राधिकारो नवकोटिशुद्ध्या ।
समग्रशीलाङ्गसहस्त्रधारी,
बन्धप्रमोक्षाय कृतप्रयत्नः ॥२१८॥
કર્મોના બંધનોથી વાજ આવીને ત્રાસી ઊઠેલા મુનિરાજ તેમાંથી છૂટી જવા માટે નવે ય કોટિથી શુદ્ધ સાવ ઋક્ષ ભોજન ગ્રહણ કરીને નિર્વિકાર બનવા દ્વારામાત્ર વિશુદ્ધ સંયમની યાત્રા શક્ય બને, એટલા પ્રમાણમાં જ આહાર કરે છે અને ૧૮ હજાર શીલાંગરથના ઠોસ ધારક બને છે.
VÉSÉKÉVÉLÉNÉSÉSÉNÉLÉSÉNɉ‡K‡XËNËSÉKÉSÉSÉKÉSÉS
परतित्थिआणं पणमण उब्भावण थुणण भत्तीरागं च । सक्कारं सम्माणं दाणं विणयं च वज्जेइ ।
પરતિર્થિકોને પ્રણામ, પ૨ સમક્ષ ગુણવર્ણન, તેની આગળ સ્તવના, વસ્ત્રાદિના સત્કાર, સન્માન, ભક્તિરાગ, દાન અને વિનયનો ત્યાગ કરવો.
(સમ્યગ્દષ્ટિ આત્માએ)
ht