________________
૨૧૪
समाधिसंशुद्धदशप्रकारधर्मावलम्बी परमार्थदर्शी ।
चरित्रदृग्ज्ञानतपःसमेतः
स्वाध्यायसद्ध्यानरतो महात्मा ॥ २९७ ॥
મહાત્માઓ સમાધિથી શુદ્ધ બનેલા દસ પ્રકારના યતિ ધર્મોના આરાધક, પરમાર્થ સ્વરૂપ મોક્ષ ભાવના પ્રાગટ્ય તરફ એકી લક્ષે જોનારા; દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યની ત્રિપુટીના સ્વામી, સ્વાધ્યાય અને ધ્યાનમાં રમમાણ હોય છે.
केवलनाम्ना साम्यं च अकिञ्चित्करमेव । न हि तुल्यनाम्नो राजारङ्कयोः रोपि राज्याधिपतिभवितुमर्हति ।
કેવળ નામથી સામ્ય એ અકિંચિત્કર છે (કામનું નથી.) સમાન નામવાળા રાજા અને રંક હોવા મંત્રથી રંક રાજ્યાધિપતિ બનવા માટે યોગ્ય નથી.
ÉÉXÉKÉNÉ