________________
૨૧૧
ग्लानिर्न यत्रास्ति न चाक्षहानिर्यत्रैधते ब्रह्म न रोषवार्ता ।
यस्मिन्जिनाज्ञैकवशंवदत्वं,
समाधिशुद्धं कथितं तपस्तत् ॥२१४॥
સમાધિથી શુદ્ધ તપ તો તે જ કહેવાય જેને વહન
કરતાં :
(૧) ચિત્તમાં ખેદ ન હોય.
(૨) ઇન્દ્રિયો વધુ ક્ષીણ થઈ જતી ન હોય.
(૩) પરમાત્માનું ધ્યાન પળે પળે લાગી જતું હોય.
(૪) આંખોમાં કે ચિત્તમાં ય ક્રોધની કોઈ વાદળી ફરફર પણ વરસતી ન હોય.
(૫) એક માત્ર જિનાજ્ઞાને જીવનપ્રાણ બનાવ્યો છે.
आज्ञाबाह्यमनुष्ठानं तुषखण्डनमृतमंडनादिकल्पम् ।
આજ્ઞાબાહ્ય અનુષ્ઠાન ફોતરાને ખાંડવા અને મડદાને શણગારવા બરાબર છે.