SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ त्यजन्ति कामान् मुनयोऽत्र दिव्यान्, औदारिकांश्च त्रिविधाँस्त्रिधा यत् । ब्रह्मैतदष्टादशभेदमुच्चैः - સમાધિમાન પરિશીતનિ ારા દેવ સંબંધી અને મનુષ્ય સંબંધી ત્રણે ય પ્રકારના | કામને મન, વચન અને કાયાથી મુનિઓ ત્યજે છે. અને અઢાર પ્રકારના બ્રહ્મચર્યને એના ઉત્કૃષ્ટ પ્રકારો વડે સમાધિસ્થ મહાત્માઓ સેવે છે. आणाखंडकारी जइ वि तिकालं महाविभूईए। * पुएइ वीयरागं, सव्वंपि णिरत्ययं तस्स ॥ (૩૫ પવૃત્ત) જિનાજ્ઞાનું ખંડન કરનારો ભલે ત્રિકાળ મોટી િકા વિભૂતિથી જિનેશ્વરને પૂજે તો પણ તે સર્વ નિરર્થક છે છે. (જની પૂજા કરવી છે તેની આજ્ઞાનું પાલન કરવું જ નથી તો તે પૂજા કેવી ? “ચાકર તેરા, કહ્યા ન કરું જ તેના જેવી વાત છે.
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy