________________
૨૦૯
अजिह्मभावात्तनुचित्तवाचां,
सत्यं विसंवादविपर्ययाच्च । चतुर्विधं चारुसमाधियोगाश्चतुर्गतिच्छेदकृदाद्रियन्ते ॥ २१२ ॥
મન, વચન, અને કાયાના યોગોની નિર્મળ સરળતાના કારણે તથા કોઈ પણ પ્રકારની જીવનમાં વિસંવાદિતા ન હોવાના કારણે સમાધિસ્થ મુનિઓ સુંદર સમાધિના યોગથી ચાર ગતિઓનો છેદ કરતાં ચાર પ્રકારના સત્યો ઉપર ભારે આદરવાળા બને છે.
KÉKÉBÉBÉBÉKÉKÉSÉSÉSɦÉLÉSË!
अत एव जैनाभासैः सह प्रवचने साधर्मिकत्वाभावः
એથી જ જૈનાભાસ સાથે પ્રવચનથી સાધર્મિકનો અભાવ છે. ભલે નામ માત્રથી જૈન કહેવાતા હોય પરંતુ જિનાજ્ઞાનો અભાવ હોવાથી તે જૈનાભાસો છે.
(નામ માત્રથી જ જૈન છે.) support