________________
૨૦૮
समाहितो बन्धुधनाक्षशर्म
त्यागात्परित्यक्तभयप्रवाहः । नित्यं परित्यक्ततनुश्च राग
द्वेषौ त्यजेत्त्यागगुणान्महात्मा ॥२११॥ સકળ વિશ્વને પીડતા રાગ-દ્વેષના અધ્યવસાયો ઉપર સમાધિમાનું મહાત્મા શી રીતે વિજય મેળવે છે તે જાણો Sો છો? સાંભળો.
ભાઈ, ધન, ઈન્દ્રિયો વગેરેના સુખોનો ત્યાગ કરી દઈને તેઓ સર્વથા ભયની ભયંકર પરંપરાથી મુક્ત થઈ જાય છે. વળી જે દેહ સાથે જ છે તેનો પણ ચિત્ત સાથેનો આ સંબંધ તોડી નાંખીને દેહપીડાઓથી અલિપ્ત બની જાય છે.
આમ ભોગસાધનોનો ત્યાગ કરી દઈને તેઓ રાગ ઉપર વિજય મેળવી જાય છે. સામગ્રી ત્યાગનો જે રાગી... તે સામગ્રીના રાગનો ય ત્યાગી.
गुणरागादवापैको बोधिबीजं न चापरः । છે ગુણના રાગથી એક ચોર બીજા ભવમાં છે બોધિબીજ પામ્યો અને બીજો ચોર ગુણદ્વેષથી છે બોધિબીજ ન પામ્યો.
PATEL
PATANE MARA PATAN PATAryA