________________
૨૦૭
15
કાકI SIS
त्यक्त्वाऽऽश्रवान् पञ्च निरूद्धय पञ्चे
न्द्रियाणि हत्वा चतुरः कषायान् । दण्डत्रयीजित्सुसमाधिरेति
द्राक् संयम सप्तदशप्रकारम् ॥२१०॥
સમાધિસ્થ મહાત્મા પાંચ આશ્રવોનો ત્યાગ કરે છે, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરે છે, ચાર કષાયોને મૃતપ્રાયઃ કરે છે; ત્રણ દણ્ડ ઉપર વિજય મેળવે છે. આમ શીઘ્રમેવ સત્તર પ્રકારના દુષ્કર સંયમને પણ તે મહાત્મા પ્રાપ્ત રે
કરે છે.
स्त्रीणां श्रीणां च ये वश्याः, तेऽवश्यं पुरुषाधमाः । स्त्रियः श्रियश्च वश्यास्ते, अवश्यं पुरूषोत्तमाः ॥ છે જે પુરો સ્ત્રીઓને અને લક્ષ્મીને આધીન છે
(પરવશ) છે તે અવશ્ય અધમપુરુષો છે અને જે - પુરુષોએ સ્ત્રીઓ અને લક્ષ્મીને પોતાને આધીન કરી જ
છે તે ઉત્તમ પુરુષો છે, પુરુષ ઉપર સ્ત્રી અને શ્રીનો છે - કાબુ ન જોઈએ. પરંતુ પુરુષનો સ્ત્રી અને શ્રી ઉપર કે કાબુ જોઈએ. સ્ત્રી, શ્રીની ગુલામીમાંથી મુક્ત બને તે તો જ સાચો પુરુષ કહેવાય.