________________
૨૦૧
समाधिभाजां व्यवहारकाले __ मैत्र्यादिरूपापि हि चित्तवृत्तिः । एकान्तशुद्धौ त्वियमिद्धसिद्ध
ज्योतिःसमापत्तिमयी प्रसिद्धा ॥२०४॥
સમાધિમાન મુનિવરોની ચિત્તવૃત્તિ વ્યવહાર કાળમાં - મૈચાદિ ભાવમય હોય છે. પણ જ્યારે એ યોગી શુદ્ધ
નિશ્ચયમાં વર્તતો હોય છે ત્યારે એ જ ચિત્તવૃત્તિ જ દેદીપ્યમાન પરમ જયોતિસ્વરૂપ સિદ્ધ ભગવંત સાથે એક બની જાય છે. ધ્યાન દ્વારા તેમની સાથે એકતા અનુભવે છે. -
परोपकारपरो हि पुमान् सर्वस्य नेत्रामृताञ्जनम् ।
પરોપકાર પરાયણ પુરુષ સૌને આંખમાં - આજેલા અમૃતના જેવો ટાઢો હમ લાગે છે.