________________
૨૦૨
स्फुटीभवत्याप्तवचोविमर्शातद्वासनासङ्गतधर्मतो वा । क्षमादिरूपोऽपि दशप्रकारो
ધર્મ: સમાથી પરિપામાનિ ગાર્૦॥
આપ્ત પુરુષોના વચનોના પરામર્શથી અથવા તો તે વચનોના સ્વાધ્યાયથી ઉત્પન્ન થતાં સંસ્કારોથી અથવા તેનાથી સંગત થતાં ધર્મથી જ્યારે તે સમાધિભાવ પરિપાક પામે છે ત્યારે ક્ષમાદિસ્વરૂપ દશ પ્રકારનો ધર્મ એ સમાધિસ્થ મુનિઓના આત્મામાં પ્રકાશ બનીને પ્રસરી જાય છે.
$$$1$1$1$1÷1‡¡ÉSÉÉÉ»‡Œ‹Þ¦‡ƒÉÉÉÉÉÉ
यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामचारतः । न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ॥
?
જે શાસ્ત્રોક્ત વિધિને છોડીને સ્વેચ્છાએ ચાલે છે તે સિદ્ધિગતિને, સુખને અને ઉત્તમ ગતિને પામતો નથી.
ī$$1$*$*$*$*$14168ޫތރжЈ$#$*$$$$1$$$