________________
૧૯૯
साक्षीव पश्यन्स्वनिमित्तभावादुत्पत्तिसम्बन्धजुषः पदार्थान् । तेषामगृह्णन् परिणामिभावं दुःखाद्विमुच्येत समाहितात्मा ॥ २०२ ॥
પોતાના નિમિત્ત બનવાથી જે પદાર્થો ઉત્પત્તિના સંબંધવાળા બને છે. (ઉત્પન્ન થાય છે.) તે પદાર્થોને સમાધિસ્થ આત્મા સાક્ષીભાવથી માત્ર જુએ છે; પરન્તુ તે ઉત્પત્તિ વગેરેના પરિણામોવાળા (પરિણામી) તરીકે પોતાને ભોક્તા-માનતો નથી. આથી જ પરપુદ્ગલ સંબંધિત-ઇષ્ટવિયોગ, અનિષ્ટસંયોગાદિ-દુઃખો એ મહાત્માને સ્પર્શતા નથી.
न सम्यक् समितिगुप्त्याराधना संयमाद् विना । સમ્યગ્ સમિતિગુપ્તિની આરાધના સંયમ વિના
થતી નથી.