________________
૧૯૮
છે
द्रव्येषु भिन्नेषु कदापि न स्या
મમત્વવાર્તાવિ સમાધિમાન: रागादिभावैर्विहितं ममत्वं
न तत्प्रमाणीकुरुते च योगी ॥२०१॥
ભિન્ન એવા પુદ્ગલોમાં સમાધિમાનું આત્માને જ્યારે ય પણ એવું મમત્વ થતું નથી કે, “આ મારું છે.”
કેમ કે મમત્વ તો રાગાદિ ભાવોને કારણે જ થાય; અને રાગાદિ ભાવો તો સમાધિસ્થને બિલકુલ માન્ય નથી, આ શુદ્ધનયથી ભાવિત યોગી પોતાના આત્માને શુદ્ધ
સ્વભાવનો જ કર્તા માને છે.
से पूआ पच्चक्खाण पडिक्कमणं पोसहो परोवयारो। पंच पयारा जस्स उ, न पयारो तस्स संसारे ॥
પૂજા, પચ્ચક્માણ, પ્રતિક્રમણ, પૌષધ અને પરોપકાર આ પીકારો જેની પાસે છે, તેનું પતન છે સંસારમાં થતું નથી. આ પાંચ પકારની ઉપાસનાથી છે પાપો જાય છે અને પુણ્ય આવે છે.)