SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ છે द्रव्येषु भिन्नेषु कदापि न स्या મમત્વવાર્તાવિ સમાધિમાન: रागादिभावैर्विहितं ममत्वं न तत्प्रमाणीकुरुते च योगी ॥२०१॥ ભિન્ન એવા પુદ્ગલોમાં સમાધિમાનું આત્માને જ્યારે ય પણ એવું મમત્વ થતું નથી કે, “આ મારું છે.” કેમ કે મમત્વ તો રાગાદિ ભાવોને કારણે જ થાય; અને રાગાદિ ભાવો તો સમાધિસ્થને બિલકુલ માન્ય નથી, આ શુદ્ધનયથી ભાવિત યોગી પોતાના આત્માને શુદ્ધ સ્વભાવનો જ કર્તા માને છે. से पूआ पच्चक्खाण पडिक्कमणं पोसहो परोवयारो। पंच पयारा जस्स उ, न पयारो तस्स संसारे ॥ પૂજા, પચ્ચક્માણ, પ્રતિક્રમણ, પૌષધ અને પરોપકાર આ પીકારો જેની પાસે છે, તેનું પતન છે સંસારમાં થતું નથી. આ પાંચ પકારની ઉપાસનાથી છે પાપો જાય છે અને પુણ્ય આવે છે.)
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy