SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ દ पराश्रितान् दानदयादिभावा નિત્યે સમર્નિનસાડÀર્વના निजाश्रितानेव करोति योगी विकल्पहीनस्तु भवेदकर्ता ॥२०॥ વિકલ્પહાન યોગી તો માત્ર, સ્વ-ભાવનો જ કર્તા છે. દયા, દાનાદિ-મેં કર્યા એમ તે માનતો નથી કેમ કે તે | બધા પરકીય ભાવો છે. તખ્તઓમાંથી બનેલા વસ્ત્રમાં જેમ નિરભિમાનીને કર્તુત્વબુદ્ધિ થતી નથી. તેવું જ પરાશ્રિત એવા દયા-દાનાદિમાં યોગીને કર્તુત્વનો અહંકાર મનથી પણ થતો નથી. आरंभे नत्थि दया, महिलासंगेण नासए बंभं । संकाए सम्मत्तं, पव्वज्जा अत्थरागेण । આરંભમાં દયા નથી, સ્ત્રીસંગથી બ્રહ્મચર્યનો A નાશ થાય, જિન વચનમાં શંકા કરવાથી સમકિતનો નાશ થાય અને ધનરાગથી પ્રવ્રયાનો નાશ થાય. . (આરંભ એટલે જીવનાશક પ્રવૃત્તિ.)
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy