________________
૧૯૭
દ
पराश्रितान् दानदयादिभावा
નિત્યે સમર્નિનસાડÀર્વના निजाश्रितानेव करोति योगी
विकल्पहीनस्तु भवेदकर्ता ॥२०॥
વિકલ્પહાન યોગી તો માત્ર, સ્વ-ભાવનો જ કર્તા છે. દયા, દાનાદિ-મેં કર્યા એમ તે માનતો નથી કેમ કે તે | બધા પરકીય ભાવો છે. તખ્તઓમાંથી બનેલા વસ્ત્રમાં જેમ નિરભિમાનીને કર્તુત્વબુદ્ધિ થતી નથી. તેવું જ પરાશ્રિત એવા દયા-દાનાદિમાં યોગીને કર્તુત્વનો અહંકાર મનથી પણ થતો નથી.
आरंभे नत्थि दया, महिलासंगेण नासए बंभं । संकाए सम्मत्तं, पव्वज्जा अत्थरागेण ।
આરંભમાં દયા નથી, સ્ત્રીસંગથી બ્રહ્મચર્યનો A નાશ થાય, જિન વચનમાં શંકા કરવાથી સમકિતનો નાશ થાય અને ધનરાગથી પ્રવ્રયાનો નાશ થાય. . (આરંભ એટલે જીવનાશક પ્રવૃત્તિ.)