________________
૧૯૬
तन्त्वादिभावैः परिणामवद्भिः, पटादिभावान् जनितानवेत्य । न तेषु कर्तृत्वमतिं दधाति
गतस्मयो निश्चयधीः समाः ॥ १९९ ॥
સમાધિભાવની સિદ્ધિના કારણે નૈૠયિક બુદ્ધિને પામેલા મહાત્મા અહંકાર-મુક્ત થઈ જાય છે.
અનિત્ય પર્યાયોવાળા તત્ત્ત આદિમાંથી પટ વગેરેને ઉત્પન્ન થતાં તે જુએ છે; અને તેથી જ તેઓ કહે છે કે જ્યારે તન્દુઓએ પટ કર્યો છે ત્યારે મેં પટ કર્યો એવો અહંકાર રાખવાની શી જરૂર છે ?
गृहस्थसमक्षं हि साधूनां भोक्तुं न कल्पते, प्रवचनोपघातसंभवात् ।
ગૃહસ્થોની હાજરીમાં સાધુઓને ભોજન કરવું કલ્પે નહિ. શાસનનાં માલિન્યનો સંભવ હોવાથી.