________________
૧૮૯
प्रज्ञामदाद् वादमदाच्च पृथ्व्यां, योऽन्यं जनं पश्यति बिम्बभूतम् ।
मौनीन्द्रमार्गादसमाहितात्मा
भ्रश्यन्नधः कर्मगुरुः स याति ॥ ९९२ ॥
પોતાની બુદ્ધિના જોરે કે તર્કશક્તિના જોરે જગન્ના અન્ય જીવોને જે માણસ બુધ્ધે માને છે એ અસમાધિસ્થ આત્મા ભગવાન્ જિનેશ્વરોના માર્ગે ચડ્યો હોય તો પણ ત્યાંથી પડીને, કર્મથી ભારે થઈને દુર્ગતિઓમાં ચાલ્યો જાય છે.
* છે.)
$$$$$$$$1ɧ‡»‡ŒÞ‹Þ‹Ð3Éî÷¤ÉSÉSÉSÉSÉI
धर्मार्थमुद्यतेन सर्वस्याप्रीतिकं न कर्तव्यम् ।
ધર્મ કરવા તત્પર બનેલા માનવીએ કોઈને પણ અપ્રીતિ (દુ:ખ) થાય તેવું ન કરવું જોઈએ.
(કોઈને પણ ત્રાસ ન આપવામાં જ ધર્મ રહેલો
rrrrrrr