________________
૧૮૮
श्रुतस्थितेषितुषस्य वार्ता,
श्रीस्थूलभद्रस्य च विक्रियायाः । श्रुत्वा श्रुतं दर्पभिदेव लब्ध्वा _____ न तेन दृष्यन्ति समाधिभाजः ॥१९१॥
શાસ્ત્રોમાં આવતી શ્રીમાષતુષ મુનિની વાર્તાને અને શ્રી સ્થૂલભદ્રજીની શ્રુત-વિક્રિયાને જાણ્યા પછી તો એ શ્રત છે એ મદને ઓગાળી નાંખનારું જ બને તેમાં શી નવાઈ છે?
આવા કૃતને પામ્યા પછી સમાધિસ્થ મહાત્માઓના અંતરમાં અહં પ્રગટે જ કયાંથી?
क्रोधो हि शत्रुः प्रथमो नराणाम् ।
ક્રોધ એ મનુષ્યોનો પ્રથમ શત્રુ છે.