________________
૧૮૬
अनन्तपर्यायविवृद्धियुक्तं,
ज्ञानार्णवं पूर्वमहामुनीनाम् । समाधिमानाधुनिकोऽवधार्य
कथं स्वबुद्ध्या मदमेति साधुः ॥१८९॥ અરે મારે તે જ્ઞાન કેટલું ? આટલા અમથા જ્ઞાનમાં અહં શેનો વકરે ?
અહો ! પૂર્વના મહર્ષિઓ તો જ્ઞાનનો વિરાટ સાગર જ હતા. એકેકા દ્રવ્યના અનન્ત પર્યાયોના એ જાણ હતા.
એ વિરાટ ! હું વામણો ! આધુનિક સમાધિસ્થ મહાત્માઓને આવા સુંદર વિચાર આવે છે.
कषायाभावो हि कर्माभावस्य कारणमिति ।
કષાયનો અભાવ કર્મના અભાવમાં કારણ છે. જે મેં વિમાનદાર વાપસી