________________
૧૮૫
૧૮૫
यः साधुवादी कृतकर्मशुद्धिવિ ાહવુદ્ધિ સુમવિતાત્મા न सोऽपि हि प्राप्तसमाधिनिष्ठः
पराभवन्नन्यजनं स्वबुद्ध्या ॥१८८॥
જે આત્મા પોતાની બુદ્ધિથી બીજા આત્માઓની તર્જના વગેરે કરી નાંખતો હોય તે આત્મા (૧) સત્યભાષી હોય (૨) સ્વકર્મમાં શુદ્ધિ રાખનારો હોય (૩) તીક્ષ્ણ બુદ્ધિવાળો હોય (૪) વિરાગથી સારી રીતે પર ભાવિત થએલો હોય તો પણ તેને પ્રાપ્ત થએલી સમાધિની નિષ્ઠા-રુચિવાળો સમજવો નહિ.
જ્યાં જીવમાત્ર પ્રત્યે બહુમાન નથી ત્યાં સાચી સમાધિ નથી.
:
:
TY :
આ વિવાર अतिमात्रभोजनेन तृप्तोऽनङ्गेन बाध्यते ।
અત્યંત ભોજનથી તૃપ્ત થયેલો કામથી બાધા
પામે છે."
(05:05: