________________
૧૮૪
,
आजीविकागारवमेति भूयो, ____ लूक्षोऽपि यो भिक्षुरकिञ्चनोऽपि । कुर्वन्निजोत्कर्षपरापवादौ _ विपर्ययं याति भवे भवेऽसौ ॥१८७॥
સાવ લુખો અને પાછો અકિંચન છતાં જે ભિક્ષુ પોતાને મળી જતી આજીવિકાની વૃદ્ધિને પામે છે એ આત્મશ્લાઘા અને પરનિદાને કરતો ભવે ભવે ભારે ને ભારે કફોડી સ્થિતિને પામ્યા જ કરે છે; એ વિષમતાનો કોઈ અન્ત જ આવતો નથી.
व्रतभङ्गो गुरूदोषः भगवदाज्ञाविराधनात् । Ka स्तोकस्यापि पालना व्रतस्य गुणकारिणि ॥
ભગવાન્ તીર્થંકરની આજ્ઞાની વિરાધના છે (ભંગ) થવાથી વ્રતભંગ મોટો દોષ છે. (જયારે) થોડું પણ શુદ્ધ વ્રતનું પાલન ગુણકારી (હિતકારી),
છે. (મોટું વ્રત લઈને મૂકવું તેના કરતાં શક્તિ કિ મુજબ નાનું વ્રત લઈ પ્રાણના ભોગે પણ શુદ્ધ
પાળવું તે શ્રેયસ્કર છે.)
IS દવિ 060
IS
*
v
મા - AVANAVAYAWADAVAWALA