________________
૧૭૮
न तस्य जातिः शरणं कुलं वा, .
विद्यां चरित्रं च विना कदापि । करोति निष्क्रम्य स गेहिचाँ, ___भवेद्भवाब्धेस्तु न पारदश्वा ॥१८१॥
જેની પાસે સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર્ય નથી એ તેવા સાધુ કાંઈ ઊંચી જાતિ કે ઉચ્ચકુળના હોય તેથી કાંઈ લિ તેમનું ગૌરવ વધી જતું નથી. સંસારનો ત્યાગ કરીને પણ લિ જો તે ગૃહસ્થના જેવું જીવન જીવે તો કાંઈ સંસારનો પાર કરી ન પામી શકાય.
| योषित्सानिध्यं ब्रह्मचारिणां महतेऽनर्थाय ।। | સ્ત્રીનું સાનિધ્ય બ્રહ્મચારીઓ માટે મહાન જ છે અનર્થનું કારણ છે, (સ્ત્રીની સમીપ બ્રહ્મચારીએ છે ન રહેવું તે જોખમ ભરેલું છે.)