________________
૧૭૯
प्राप्ताः स्वयं कर्मवशादनन्ता
जातीर्भवावर्त्तविवर्तमानाः ।। विज्ञाय हीनोत्तममध्यमाः कः .
समाधिभाग जातिमदं विदध्यात् ॥१८२॥ આ સંસાર સાગરના વમળોમાં પલટાતી જતી અનન્તી જાતિઓ જીવે સ્વયં કર્મવશાત્ પ્રાપ્ત કરી. હવે બીજાની જાતિ હીન કે મધ્યમ છે અને પોતાની જાતિ ઉત્તમ છે એમ કહીને કયો સમાધિમાનું મહાત્મા આવો જાતિમદ કરે !
S
श्रूयतां धर्मसर्वस्वं, श्रुत्वा चैवावधार्यताम् । आत्मनः प्रतिकूलानि, परेषां न समाचरेत् ॥ કે તમે ધર્મનું સર્વસ્વ (રહસ્ય) સાંભળો,
સાંભળીને હૃદયમાં ધારણ કરો. પોતાના આત્માને જે વલ પ્રતિકૂળ હોય તે બીજાઓ પ્રત્યે ન આચરવું જોઈએ.
.:
:
i
>
SS SSUU