________________
૧૭૭
જો ત્રા: ક્ષત્રિય રવો વા,
तथोऽग्रपुत्रोऽपि च भोगपुत्रः । E गृहीतदीक्षः परदत्तभोजी,
गोत्राभिमानी न समाहितोऽसौ ॥१८०॥ બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય; ઉગ્રકુળનો કે ભોગકુળનો નબીરો હોય; તેણે દીક્ષા પણ લીધી હોય
અને બીજાએ દીધેલા ધાન ઉપર પેટ-ગુજારો કરી લેતો ન હોય; પણ જો તે પોતાના ગોત્રનો મિથ્યાભિમાની હોય તો તે - એની બધી બાજી ધૂળમાં છે; એવો પણ ઊંચો આત્મા
સમાધિમાનું કહેવાય નહિ.
: 0ા
: : :
: : : :
मनोऽपि नैवेन्द्रियैः सह युगपत् संबध्यते ।
મન પણ એક સાથે બધી ઇન્દ્રિયો સાથે સંબંધ જ કરતું નથી. (મનનો ઉપયોગ એક સાથે એક જ છે ઇન્દ્રિયના વિષયમાં હોય.)
:
- ' :
AATAS
WAVAYEAAwEAAwEAAwEAAwEL
TESTYLLY