________________
૧૬૬
यथा यथा शिष्यगणैः समेतो बहुश्रुतः स्याद् बहुसंमतश्च । समाधिमार्ग प्रतिकूलवृत्तिः
तथा तथा शासनशत्रुरेव ॥ १६९ ॥
વધુ ને વધુ શિષ્યોના ગુરુ બનતા જાય, બહુશ્રુત બનેલા હોય અને આદેય નામ કર્મની પુણ્યાઈના કારણે ઘણાઓને માન્ય બનતા હોય એવા મુનિરાજ જો સ્વમાં અને સંઘમાં સમાધિ ઉત્પન્ન કરવાને બદલે અસમાધિ થાય તેવી પ્રવૃત્તિ કરે તો તે અવશ્યમેવ જિનશાસનના શત્રુ છે.
1$Æ$I$IÉTÉKÉTÉTɦÉSÉ1Òˆ‡¦Ð¦Ðˆ‡¦£ÉKÉRÉSÉSË!
आज्ञापरतंत्रस्य बाह्या प्रवृत्तिर्विरतिं न बाधते ।
જિનાજ્ઞાને આધીનની બાહ્ય પ્રવૃત્તિ વિરતિને બાધા પહોંચાડતી નથી. (જિનાજ્ઞાને આધીન મતિવાળાને નિયમા વિરતિના પરિણામ હોય.)