SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ૩૯૦ધ્યાપવાવ્યા, विचित्रसाध्वाचरणप्रलापात् । स्वबुद्धिमात्रेण समाधिभाजो, न मार्गभेदं परिकल्पयन्ति ॥१६७॥ સમાધિમાનું મુનિરાજ પોતાની બુદ્ધિકલ્પના માત્રથી માર્ગભેદ કરી દેવાનું અકાર્ય કદી કરતા નથી. ઉત્સર્ગચિ કે અપવાદરુચિ ધરાવીને તેમાં એકાન્ત પકડી લેવો અને તે રીતના જ સાધ્વાચારની પ્રરુપણાના આગ્રહી બની જવું એ એમના માટે સંભવિત નથી. ભલે; શાસ્ત્રમાં બે ય પ્રકારના પાઠોનો નય-નીતિથી આગ્રહ જ મળે; તેથી કાંઈ તેનો ગેરલાભ તેઓ ન ઉઠાવે. AM IST * कृपणेन समो दाता न भूतो न भविष्यति । છે અસ્પૃશને વિજ્ઞાનિ, યઃ પરેષ્યઃ પ્રચ્છતિ ! આ કૃપણ જેવો દાતા થયો નથી અને થશે નહિ, કેમ કે તે ધનને અડ્યા વિના જ બીજાને ધન આપે છે. " . છે..
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy