________________
૧૬ ૧
श्रद्धां पुरस्कृत्य निनिर्गतो यां
तामेव सम्यक् परिपालयेद्यः । सिंहोत्थितः सिंहविहारचारी,
समाहितोऽसौ न विषादमेति ॥१६४॥
મહાભિનિષ્ક્રમણના પુનિત પંથે પદાર્પણ કરતી વખતે એક મહાત્મા હૈયાની જે શ્રદ્ધાની જલતી
ઝળહળતી આગ સાથે સંસાર ત્યાગે છે તે જ શ્રદ્ધાની દિ આગને જો તેવી ને તેવી જલતી ઝળહળતી રાખે તો . સિંહની માફક છલાંગ મારીને સંસારથી ઊઠી ગએલા અને સિંહની માફક ગર્જના કરીને આંતરશત્રુઓને ધ્રુજાવતા વિચરતા એ સમાધિમાર્ મુનિરાજના મોં ઉપર કોઈ પણ નાની-મોટી પ્રતિકૂળતા, વિષાદની ટીશી પણ ઉત્પન્ન કરી શકે ખરી?
છે
भक्खणे देवदव्वस्स परत्थी गमणेण य । છે સત્તનં નરર્થ નંતિ સત્તાવાર જોયા
હે ગૌતમ ! દેવદ્રવ્ય ભક્ષણથી અને પરસ્ત્રીગમનથી મનુષ્ય સાતવાર સાતમી નરકમાં જાય