________________
૧૬૦
A रणाङ्गणे शूरपुरस्सरास्तु ___पश्यन्ति पृष्ठं नहि मृत्युभीताः ।
समाहिताः प्रव्रजितास्तथैव । ___वाञ्छन्ति नोत्प्रव्रजितुं कदाचित् ॥१६३॥
ઉચ્ચ ખાનદાન કુળના સમાધિમાર્ આત્માઓ દીક્ષા, ચી લીધા પછી કદી પણ સંસાર તરફ પાછા વળવાનું ઈચ્છતા - નથી.
શૂરવીરોમાં અગ્રણી યોદ્ધાઓ, મોતથી ડરી જઈને આ રણભૂમિ ઉપરથી કદી ઘર તરફ પાછું વળીને જોતા હશે તે
ખરા ?
विवेकः बहुश्रुतपूजात उपजायते ।
બહુશ્રુતની પૂજાથી વિવેક ઉત્પન્ન થાય છે. सी ऋद्धि-सत्कार-सन्मानंतन्मनसाऽपि न प्रार्थयेत् । છે ઋદ્ધિ, સત્કાર, સન્માનની ઈચ્છા મનથી પણ જ ન કરવી.
ANAK