________________
૧૫૦
र अत्यन्तलूक्षव्रतयोगनुन्नाः
स्मृत्वानुभूताद्भुतभोगलीलाम् । િર વૈમનસ્પં મુન: પ્રતિ,
समाधिमन्त्राहतशोकभूताः ॥१५३॥ શું મુનિરાજોને પોતે ભૂતકાળમાં અનુભવેલો કોઈ અદ્ભુત સંસાર સહસા યાદ આવી જાય તો?
તો એ સંસાર ત્યાગ્યાનો લગીરે અફસોસ એમને થતો નથી. તેનું કારણ જાણો છો?
એ કારણ છે અત્યંત રુક્ષ-ભોજનનું વ્રત.
રુક્ષભોજીને સંસાર યાદ આવે તો ય તેનાથી આ સમાધિના મનને લગીરે આંચકો પહોંચતો નથી.
અહો ! સમાધિના મન્નથી શોકના ભૂતડાંઓને છે જેમણે કબજે કરી લીધા છે એવા અશોક મુનિઓ ! આપને પ્રણામ.
में परस्य भार्या मनसाऽपि नेच्छेत् ।
પારકાની સ્ત્રીની મનથી પણ ઇચ્છા ન કરે. વિક્રાઈવરફ્લો