________________
૧૪૯
गते न शोको न विमृश्यमेष्यच्छुद्धश्च योगः किल वर्त्तमानः । साधोः समाधिः प्रथते यदिदृक्
तदास्तु मन्योः क इवावकाशः ॥१५२॥
વીતી ગએલી વાતનો શોક નથી; આવનારી વાતનો અત્યારથી વિચાર નથી; વર્તમાન પ્રત્યેક ક્ષણ ચિત્ત શુદ્ધિમાંથી પસાર થઈ રહી છે.
આવી સમાધિને જે મુનિવર વિસ્તારી રહ્યા છે તેમને ક્રોધનો તો સંભવ જ કયાંથી હોય ?
संसारभीता न कुर्वन्ति पापम् ।
સંસારથી ભય પામેલા (સાધુઓ) પાપ કરતા નથી અને સંસારથી ભય પામેલો ગૃહસ્થ પાપ કરે તો પણ દુ:ખતા હ્રદયે.
$$$$$$$1$1438183010101011010141418