SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ शोचन्ति न स्वं च परञ्च मन्योरन्योन्यकर्म्मव्यतिहारमग्नम् । शुद्धर्जुसूत्रक्षणमार्गणाभि स्तपस्विनः प्राप्तसमाधिनिष्ठाः ॥ १५१ ॥ શુદ્ધ ઋજુસૂત્રનય માત્ર વર્તમાન ક્ષણનું જ અસ્તિત્વ માને છે. આ નયથી વર્તમાનમાં જ વિચરણ કરીને સમાધિની સ્થિરતા પ્રાપ્ત કરી છે તે તપસ્વીઓ અન્યોન્ય કર્મના બદલા આપવામાં જ મગ્ન એવા સ્વ-પરનો શોક કરતા નથી. ભૂત, ભાવીને ભૂંસીને યોગી માત્ર વર્તમાનમાં જ જ્ઞાતા, દૃષ્ટાભાવે વિચરે છે. સ્વપરને મળતાં કર્મફળોમાં તે તટસ્થ રહે છે. ભેદવિજ્ઞાન સિદ્ધ થયા બાદ સ્વ પરનેકરેલા કર્મના બદલારૂપે-મળતી શાતા કે અશાતાને કર્મની (ત્રિગુણની) રમત માનીને સિદ્ધ ભગવંતની જેમ યોગી વધુ તટસ્થપણે જુએ છે. પણ રીસે ભરાઈને શોક કરતા નથી. કર્મ. પુર્વ્ય-શુક્ષ્મ ર્મ, પાપમ્-અશુભં વર્મ । પુણ્ય એટલે શુભ કર્મ. પાપ એટલે અશુભ
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy