SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ से इष्टप्रणाशेऽप्यनभिष्टलाभे, नित्यस्वभावं नियतिं च जानन् । सन्तापमन्तर्न समाधिवृष्टि विध्यातशौकाग्निरुपैति साधुः ॥१४९॥ આ મુનિરાજે તો સમાધિભાવની ધોધમાર વર્ષા જ કરીને શોકરૂપી અગ્નિને સાવ જ ઠારી નાંખ્યો છે. હવે આ એમના ચિત્તમાં સત્તાપ સંભવે જ ક્યાંથી? રે ! ભલેને કદાચ કોઈ ઈષ્ટવસ્તુનો નાશ થઈ જાય; છે કે ભલેને કદાચ અનિષ્ટ વસ્તુનો સંયોગ થઈ જાય તો ય મિ શું ? આ મહાત્મા તો તેવા સમયે પોતાના નિત્ય સ્વભાવનું અને નિયતિ નામના પદાર્થનું ધ્યાન ધરવા જ પલાઠી મારીને બેસી જાય છે. પછી એમને સત્તાપ ક્યાંથી સંભવે ? SEEK મરવું रागादिजयश्चास्य रागादिस्वरूपतज्जयोपायज्ञानपूर्वक मी एव भवति । પર રાગાદિનો જય, રાગદ્વેષાદિ દોષોનું સ્વરૂપ મિ અને તેને જીતવાના ઉપાય જ્ઞાનપૂર્વક થાય છે.
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy