________________
૧૪૫
पुत्रात्कलाबाच्च धनाच्च मित्रा
देहाच्च गेहाच्च विविक्तता मे । इति प्रसंख्याय समाधिभाजो,
न शोकशकुव्यथयाकुलाः स्युः ॥१४८॥
સમાધિમાનું મહાત્માઓને શોકરૂપી શંકુની વ્યથાજાનિત આકુળ-વ્યાકુળતા કદી થાય જ નહિ કેમ કે તેઓ
સદૈવ એવા ભાવનાજ્ઞાનથી પરિણત હોય છે કે જેના | કારણે પુત્ર, પત્ની, ધન, મિત્ર, શરીર અને ઘરથી
પોતાની જાતને સદા ભેદના ભાવથી જ નીહાળતા હોય
છે. હવે તો પુત્રાદિના મરણાદિમાં તેમને શોક એ - અસંભવિત ઘટના જ બની જાય ને?
ઘૂi માં સુરા વેશ્યા, . પાદ્ધિ વીર્થ પર સેવા * एतानि सप्त व्यसनानि लोके,
घोरातिघोरं नरकं नयन्ति ॥
જુગાર, માંસ, મદિરા, વેશ્યા, શિકાર, ચોરી, 9 પરદારા; આ સાત વ્યસનો સંસારમાં ઘોરાતિ ઘોર નરકમાં લઈ જાય છે.
|