SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ पुत्रात्कलाबाच्च धनाच्च मित्रा देहाच्च गेहाच्च विविक्तता मे । इति प्रसंख्याय समाधिभाजो, न शोकशकुव्यथयाकुलाः स्युः ॥१४८॥ સમાધિમાનું મહાત્માઓને શોકરૂપી શંકુની વ્યથાજાનિત આકુળ-વ્યાકુળતા કદી થાય જ નહિ કેમ કે તેઓ સદૈવ એવા ભાવનાજ્ઞાનથી પરિણત હોય છે કે જેના | કારણે પુત્ર, પત્ની, ધન, મિત્ર, શરીર અને ઘરથી પોતાની જાતને સદા ભેદના ભાવથી જ નીહાળતા હોય છે. હવે તો પુત્રાદિના મરણાદિમાં તેમને શોક એ - અસંભવિત ઘટના જ બની જાય ને? ઘૂi માં સુરા વેશ્યા, . પાદ્ધિ વીર્થ પર સેવા * एतानि सप्त व्यसनानि लोके, घोरातिघोरं नरकं नयन्ति ॥ જુગાર, માંસ, મદિરા, વેશ્યા, શિકાર, ચોરી, 9 પરદારા; આ સાત વ્યસનો સંસારમાં ઘોરાતિ ઘોર નરકમાં લઈ જાય છે. |
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy