________________
૧૪૪
ચિદACC6e6666666666666666666
A इतस्ततो भ्राम्यति चित्तपक्षी
વિદત્ય યો ત્યરતિદ્વિપક્ષી * स्वच्छंदतावारणहेतुरस्य
સમાધિસત્પન્નરયન્સવ ૨૪૭ કેવું વિચિત્ર છે આ ચિત્તરૂપી પંખીડું ! રતિ અને અરતિ નામની પોતાની બે પાંખો વિસ્તારીને-ઊડીને જગના ગગનમાં ભટક્યા જ કરે છે?
જો એની આ સ્વચ્છંદતાનું વારણ ન થાય તો એના આ માલિક આત્માને દુર્ગતિના કારાગારોમાં લાંબા સમય સુધી ધકેલાઈ જવું પડે.
છે કોઈ એને પકડી લેનારું પાંજરું? કે જેથી એની સ્વચ્છંદતા દૂર થાય ? હા.. એ પિંજરનું નામ છે; સમાધિ પિંજર.
સમાધિભાવ પ્રાપ્ત થયા પછી ચિત્તને રતિ, અરતિ અને સ્વચ્છંદતા કશું ય જાગતું નથી.
A द्रव्यपूजा हि भावपूजाकारणं ।
દ્રવ્યપૂજા જ ભાવપૂજાનું કારણ છે. વિવાદળી વરસાદના
?
હિ