SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ચિદACC6e6666666666666666666 A इतस्ततो भ्राम्यति चित्तपक्षी વિદત્ય યો ત્યરતિદ્વિપક્ષી * स्वच्छंदतावारणहेतुरस्य સમાધિસત્પન્નરયન્સવ ૨૪૭ કેવું વિચિત્ર છે આ ચિત્તરૂપી પંખીડું ! રતિ અને અરતિ નામની પોતાની બે પાંખો વિસ્તારીને-ઊડીને જગના ગગનમાં ભટક્યા જ કરે છે? જો એની આ સ્વચ્છંદતાનું વારણ ન થાય તો એના આ માલિક આત્માને દુર્ગતિના કારાગારોમાં લાંબા સમય સુધી ધકેલાઈ જવું પડે. છે કોઈ એને પકડી લેનારું પાંજરું? કે જેથી એની સ્વચ્છંદતા દૂર થાય ? હા.. એ પિંજરનું નામ છે; સમાધિ પિંજર. સમાધિભાવ પ્રાપ્ત થયા પછી ચિત્તને રતિ, અરતિ અને સ્વચ્છંદતા કશું ય જાગતું નથી. A द्रव्यपूजा हि भावपूजाकारणं । દ્રવ્યપૂજા જ ભાવપૂજાનું કારણ છે. વિવાદળી વરસાદના ? હિ
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy