________________
૧૩૮
न रत्यरत्यभ्युदयाय दृष्टा,
क्रिया यतीनामशनादिकापि । * अंगारधूमादिकदोषहाना
दिष्टा समाधिस्थितये तु शश्वत् ॥१४१॥ :
- સમાધિમાર્ મુનિઓની ભોજનાદિ ક્રિયાઓ પણ ન રતિ કે અરતિને ઉત્પન્ન કરી શકતી નથી, કેમ કે જો
તેમાં રતિ થાય તો અંગારદોષ ઉત્પન્ન થાય અને જો નો અરતિ થાય તો ધૂમ દોષ ઉત્પન્ન થાય. આથી આ ર | દોષોના ક્ષય માટે રતિ અરતિમાં તે ભોજનાદિ ક્રિયાઓ Aી નિમિત્ત બનવાને બદલે ચિત્ત સમાધિ માટે જ હંમેશ તે . ક્રિયાઓ બને છે.
उत्सूत्रमार्गपतितः प्रभावको न भवति ।
ઉસૂત્રમાર્ગે ગયેલો શાસન પ્રભાવક બનતો છે નથી. (ઉસૂત્રમાર્ગ અને પ્રભાવકતા એક સાથે જ દિલ શીતોષ્ણ સ્પર્શની માફક રહી શકતી નથી.)