________________
૧૩૯
ક'
'
SINESS
' '
जनापवादेऽप्यसमे समाधि
મનો નારતિતિ સાથો तमिस्त्रगूढेऽपि भजेत मार्गे
दिव्याञ्जनोपस्कृतमक्षि नान्थ्यम् ॥१४२॥ લોકો ગમે તેવો અછતો અવર્ણવાદ તે મુનિનો કરે તો ય શું ? તેથી કાંઈ તે સમાધિસ્થ મુનિનું મન અરતિગ્રસ્ત થઈ ન જાય. જેની આંખે દિવ્ય અંજન આંક્યું છે તે માણસ અંધકારમય રસ્તે ચાલ્યો જતો હોય ત્યારે કાંઈ અન્ધત્વને પામતો નથી.
जिनपूजाविजकरो महापातकी ।
જિનપૂજા કરનારને ખોટો ઉપદેશ આપીને જિનપૂજા કરતાં અટકાવનારો મહાપાપી છે.
.