SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ विविच्य नैव प्रसरेदरत्यानन्दा- . વાલીપિ સમાધિશ श्यामत्वशोणत्वकृतो विभागः स्वरूपशुद्धौ स्फटिकस्य किं स्यात् ? ॥१३९॥ | હે મુનિવરો ! જ્યારે આપણે જીવનમાં સમાધિનો સાચો રસાસ્વાદ પામશું. ત્યારે તે વિશુદ્ધસમાધિના આનંદમાં એક રસ બની ગએલો આપણો આતમ કર્મજનિત સુખ-દુઃખની રતિ, અરતિઓને તો અડશે પણ નહિ. એ તો મસ્ત હશે આનંદ મસ્તીમાં. જ્યારે સ્ફટિક એની પોતાની વિશુદ્ધિના સ્વરૂપને પૂરબહારમાં પ્રગટાવે છે ત્યારે તેમાં પડેલી શ્યામતા કે કિક રક્તતા તો બહુ જ નગણ્ય બની જાય છે. | ગુરુકુનવાસ પર્વ જ્ઞાનાલિસંપર્વોઃ ગુરુનિશ્રા-ગુરુ પારતંત્ર એ જ જ્ઞાનાદિ સંપત્તિનું કારણ છે. વિકર્ણાહૂંફાદી
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy