________________
૧૩૫
करतेः समाधावरतिः क्रियासु, - નાત્યન્તતીવાસ્વ યોનિનાં યાત્
अनाकुला वह्निकणाशनेऽपि ___न किं सुधापानगुणाच्चकोराः ॥१३८॥
જે મુનિવરોનું ચિત્ત સમાધિમાં રસતરબોળ થઈ જાય છે એમને શરીરાદિ સંબંધમાં તીવ્ર પીડાદિની ક્રિયાઓ ઉત્પન્ન | થાય તો પણ જરાય અરતિ-વ્યાકુળતા ઉત્પન્ન થતી નથી.
જે ચકોર પક્ષી અમૃતના પાનનું જ વ્યસની બની :: ગયું છે અને તેમાં જ તરબોળ રહે છે તેને નાનકડો : અગ્નિ કણ મોમાં આવી જાય તો તેથી શું તે વ્યાકુળ થઈ
જશે? ના... નહિ જ.
:
હું છું વં દું છું अहंदादिस्मरणं तु महानिर्जराङ्गम् ।
અરિહંત, સિદ્ધ વગેરે પરમેષ્ઠિઓનું નામસ્મરણ મહાન નિર્જરાનું અંગ (સાધન) છે. આ
છે.
પણ જે