SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ करतेः समाधावरतिः क्रियासु, - નાત્યન્તતીવાસ્વ યોનિનાં યાત્ अनाकुला वह्निकणाशनेऽपि ___न किं सुधापानगुणाच्चकोराः ॥१३८॥ જે મુનિવરોનું ચિત્ત સમાધિમાં રસતરબોળ થઈ જાય છે એમને શરીરાદિ સંબંધમાં તીવ્ર પીડાદિની ક્રિયાઓ ઉત્પન્ન | થાય તો પણ જરાય અરતિ-વ્યાકુળતા ઉત્પન્ન થતી નથી. જે ચકોર પક્ષી અમૃતના પાનનું જ વ્યસની બની :: ગયું છે અને તેમાં જ તરબોળ રહે છે તેને નાનકડો : અગ્નિ કણ મોમાં આવી જાય તો તેથી શું તે વ્યાકુળ થઈ જશે? ના... નહિ જ. : હું છું વં દું છું अहंदादिस्मरणं तु महानिर्जराङ्गम् । અરિહંત, સિદ્ધ વગેરે પરમેષ્ઠિઓનું નામસ્મરણ મહાન નિર્જરાનું અંગ (સાધન) છે. આ છે. પણ જે
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy