________________
૧૩૪
नातिप्रहर्षश्च न वा विशिष्टा
નિષ્ઠ પ્રતિષ્ઠીર્તનમીત્ર વા. रतिर्न वा स्वादरसक्रियादौ । - समाहितानामणुशल्यरूपा ॥१३७॥
પૌદ્ગલિક પદાર્થ પ્રત્યે મુનિઓને એવો કોઈ હર્ષ ઊભરાઈ જતો નથી. ન તો એમને પ્રતિષ્ઠા પામવાની જ કોઈ લત જાગતી નથી.
નથી તો એ સ્વાદરસની ક્રિયાઓના કદી લંપટ છે બનતા. કેમકે તે સમાધિસ્થ મુનિવરો જાણે છે કે આ
પ્રતિષ્ઠાની ઘેલછા કે રસનાની નાનકડી પણ આસક્તિ એ | વલ આત્મામાં શલ્ય બનીને એવી પેસી જાય છે કે એનાથી
આત્મા દુર્ગતિઓમાં જઈને દુઃખી દુઃખી થઈ જાય છે.
श्रावकधर्मः साधुधर्मद्वारा मोक्षकारणं ।।
શ્રાવકધર્મ એ સાધુધર્મ દ્વારા મોક્ષનું કારણ છે. (મોક્ષનું સાક્ષાત્ કારણ તો સાધુધર્મ જ છે. જ જ્યારે શ્રાવકધર્મ સાધુધર્મ પેદા કરીને મોક્ષમાં પણ કારણ બને છે.)
WDF ve__
S
N.
T
y
ST .
WV