SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ नातिप्रहर्षश्च न वा विशिष्टा નિષ્ઠ પ્રતિષ્ઠીર્તનમીત્ર વા. रतिर्न वा स्वादरसक्रियादौ । - समाहितानामणुशल्यरूपा ॥१३७॥ પૌદ્ગલિક પદાર્થ પ્રત્યે મુનિઓને એવો કોઈ હર્ષ ઊભરાઈ જતો નથી. ન તો એમને પ્રતિષ્ઠા પામવાની જ કોઈ લત જાગતી નથી. નથી તો એ સ્વાદરસની ક્રિયાઓના કદી લંપટ છે બનતા. કેમકે તે સમાધિસ્થ મુનિવરો જાણે છે કે આ પ્રતિષ્ઠાની ઘેલછા કે રસનાની નાનકડી પણ આસક્તિ એ | વલ આત્મામાં શલ્ય બનીને એવી પેસી જાય છે કે એનાથી આત્મા દુર્ગતિઓમાં જઈને દુઃખી દુઃખી થઈ જાય છે. श्रावकधर्मः साधुधर्मद्वारा मोक्षकारणं ।। શ્રાવકધર્મ એ સાધુધર્મ દ્વારા મોક્ષનું કારણ છે. (મોક્ષનું સાક્ષાત્ કારણ તો સાધુધર્મ જ છે. જ જ્યારે શ્રાવકધર્મ સાધુધર્મ પેદા કરીને મોક્ષમાં પણ કારણ બને છે.) WDF ve__ S N. T y ST . WV
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy