________________
૧૩૩
& अन्तः समाधेः सुखमाकलय्य,
बाह्ये सुखे नो रति मेति योगी। अटत्यटव्यां क इवार्थलब्धो
પૃદે સમુસૂતિ વહાવૃક્ષે રૂદ્દા
જેના અંતરમાં સમાધિના સુખના ફૂવારા ઊડવા ? લાગ્યા એવા યોગીજનોને બાહ્ય-ભોગ સુખોમાં રસ જ ના પડે તેમાં કશી નવાઈ નથી.
જેના ઘર-આંગણે જ કલ્પતરુ ઊગ્યા છે એ ધનાર્થી છે શા માટે જંગલમાં લાકડાં કાપવા જાય; અને તેનો ભારો - ઊંચકી લાવીને જગતના બજારમાં ધૂમ તાપ વેચવા ઊભો કરી
રહે !
साधुविरहितदेशे श्रावकस्य निवासो न युक्तः ।
સાધુરહિત દેશમાં શ્રાવક (જૈનો)ને રહેવું ઉચિત નથી. (અમેરિકા, આફ્રિકા જનારા જૈનોએ આ બાબતનો ખાસ વિચાર કરવાની જરૂર છે.) રિ
નજીક
-