SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ FASHISH E शरीररूपप्रविलोकनायां, वस्त्रादिनेपथ्यविधौ च रम्ये । रतिधूवं पौगलिके न भावे, समाधिलब्धात्मरतिस्थितानाम् ॥१३५॥ ઓ, મુનિવરો ! જ્યારે સમાધિભાવ પામવા દ્વારા જ આપણે આપણા આત્મામાં જ પલાઠી મારીને બેસી જઈએ પછી આપણા શરીરના રૂપ, રંગ, આરોગ્ય કે દુર્બલતા જ આદિને તપાસ્યા કરવાની હલકી સ્થિતિમાં તો ચક્કર કાપતાં ન જ હોઈએ ને? સંયમના ઉપકરણભૂત, વસ્ત્ર વગેરેની મનમાં છે ગલગલીઆ ઉત્પન્ન કરતી ટાપટીપોમાંથી તો આપણું મન પર સંપૂર્ણ પણે ઉભગી જ ગયું હોય ને ? - હાસ્તો.. પૌદ્ગલિકભાવો સાથે આત્મરતિને મેળ જ ક્યાં છે? EWS EVENTS TET न हि तीर्थं संविग्नाचार्यविरहितं भवेत् । તીર્થ (જૈનશાસન) સંવિગ્ન ગીતાર્થ આચાર્ય વિનાનું (કદી) ન હોય. અર્થાત તીર્થ હોય તે છે છે. સંવિગ્ન ગીતાર્થ આચાર્યથી યુક્ત જ હોય.
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy