________________
૧૨૩
I
LAN
समुद्धृतं पारगतागमाब्धेः
समाधिपीयूषमिदं निपीय । महाशयाः पीतमनादिकालात्,
कषायहालाहलमुद्वमन्तु ॥१२६॥
ઓ ઉદાર ચિત્તવાળા સદ્ગુહસ્થો! પારગત એવા શ્રી જિનેશ્વરદેવોના આગમરૂપી સાગરમાંથી આ સમાધિપીયૂષ નીકળ્યું છે. તમે તેનું પાન કરો. અનાદિકાળથી પીવાઈ ગયેલા કષાયોના તાલપુટ ઝેરનું તરત જ વમન થઈ જશે.
र उत्सूत्रभाषिणोऽनुपरताः मृताः सन्तो नियमादनन्त આ સંસારિક ઇવ યુઃ (ધર્મપરીક્ષા)
શાસ્ત્રવિરૂદ્ધ બોલનારા ઉસૂત્રભાષણથી જ આલોચના લઈ નિવૃત ન થાય અને મરે તો નિયમ
કે (નક્કી) અનંત સંસારી જ થાય. (પછી જેના જેવા : પરિણામે તેટલા ભવો થાય.)