________________
૧૨૨
सिद्धं हि वैराग्यमिदं समाधिसुधास्वरूपं जिनशासनाब्धौ । अस्योद्घृतैर्बिन्दुभिरेवशास्त्राण्यास्वाद्यतां यान्ति पराणि लोके ॥ १२५ ॥
સમાધિની સુધાસ્વરૂપ આ વૈરાગ્યરસ જિનશાસનના સાગરમાં જ ઉત્પન્ન થયો છે; અને સિદ્ધ થયો છે. આ સુધારસના કેટલાક સુધા બિન્દુઓને લેવા વડે જ આ લોકમાં બીજા કેટલાક ધર્મશાસ્ત્રો સ્વાદિષ્ટતા પામે છે.
porbandarrerrori सर्वेषामपि कर्मणां मोहनीयमूलकत्वम् ।
સર્વ કર્મો મોહનીય કર્મમૂલક છે. (સર્વ પ્રકારનાં કર્મોનું ઉત્પાદન કરનારી ફેકટરી હોય તો મોહનીય કર્મ છે.) સર્વ કર્મોનો રાજા હોય તો મોહનીય કર્મ છે.
Å ̧Ð1⁄2ЦЛÐ1⁄2÷1‡¦É¦É¦ÐšÐ»ÐŒÞÁŧÉSÉÐ÷KÉSÉSɦÉSË