________________
૧ ૨૪
अनल्पसङ्कल्पविकल्पलोल
कल्लोलमालाकुलितस्य जन्तोः .. ऐकान्तिकः कोऽपि विना समाधि- સૈનિત્યમો ન હિ તી દેતુઃ શરણા
રે ! ભવ્યાત્માઓ ! અમે જાણીએ છીએ કે, સંસારના અકથ્ય ભારથી કચડાએલા તમારું ચિત્ત મિ અગણિત સંકલ્પ-વિકલ્પોના ચંચળ તરંગોથી આકુળવ્યાકુળ થઈ ગયું છે.
પણ તે ચિત્તની સાચી શાન્તિનો ઉપાય એક જ છે; પણ એ ઉપાયના સેવનથી ચિત્ત-શાન્તિ અચૂક પ્રાપ્ત થઈ જાય એમાં કોઈ શંકા નથી. એ ઉપાય છે; અડોલ-સમાધિ
ભાવને તમે સિદ્ધ કરો. જ સમાધિ એટલે સમાધાન-ચિત્તનું સમાધાન. સુખે છે અને દુઃખે-કોઈ પણ પ્રસંગે ચિત્તનું સમાધાન કરતાં રહો.
સુખ અને દુઃખને સહન કરવાથી; પચાવી લેવાથી આ સમાધાન પ્રાપ્ત થાય છે. પછી એ આત્મા સુખે આ છકવાની; અને દુઃખે ડગવાની અસમાધિ પામતો જ નથી. આ
आज्ञाराधकश्च कर्म क्षपयति शुभं वा तद् बध्नाति ।
જિનાજ્ઞાનો આરાધક અશુભ કર્મોને ખપાવે છે છે છે અથવા શુભ કર્મોને બાંધે છે.
:
MPANY NAWWATPANTHAVAYAWADA
છે.
:)