SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૪ अनल्पसङ्कल्पविकल्पलोल कल्लोलमालाकुलितस्य जन्तोः .. ऐकान्तिकः कोऽपि विना समाधि- સૈનિત્યમો ન હિ તી દેતુઃ શરણા રે ! ભવ્યાત્માઓ ! અમે જાણીએ છીએ કે, સંસારના અકથ્ય ભારથી કચડાએલા તમારું ચિત્ત મિ અગણિત સંકલ્પ-વિકલ્પોના ચંચળ તરંગોથી આકુળવ્યાકુળ થઈ ગયું છે. પણ તે ચિત્તની સાચી શાન્તિનો ઉપાય એક જ છે; પણ એ ઉપાયના સેવનથી ચિત્ત-શાન્તિ અચૂક પ્રાપ્ત થઈ જાય એમાં કોઈ શંકા નથી. એ ઉપાય છે; અડોલ-સમાધિ ભાવને તમે સિદ્ધ કરો. જ સમાધિ એટલે સમાધાન-ચિત્તનું સમાધાન. સુખે છે અને દુઃખે-કોઈ પણ પ્રસંગે ચિત્તનું સમાધાન કરતાં રહો. સુખ અને દુઃખને સહન કરવાથી; પચાવી લેવાથી આ સમાધાન પ્રાપ્ત થાય છે. પછી એ આત્મા સુખે આ છકવાની; અને દુઃખે ડગવાની અસમાધિ પામતો જ નથી. આ आज्ञाराधकश्च कर्म क्षपयति शुभं वा तद् बध्नाति । જિનાજ્ઞાનો આરાધક અશુભ કર્મોને ખપાવે છે છે છે અથવા શુભ કર્મોને બાંધે છે. : MPANY NAWWATPANTHAVAYAWADA છે. :)
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy