________________
૧૦૨
આ પુર્ણ વિગુખ્યત્વતિશ ચર્ચા___ मुदेति दाहः प्रसरीसरीति । . तस्या धनुर्दर्पभृतां हि वैरा
પ્રતિક્રિયાયા: પરમો ધ્વર: તા: ૨૦૫
ધનુષ્ય સહિત સ્વમાનને ધારણ કરનારા સુભટોને | તો વૈરની અવસુલાતથી વધુ બીજો કયો ઉગ્ર તાવ ગણાય?
આ અવસ્થામાં એ સુભટોનું મોં સુકાય છે; ચિત્તમાં ઉદ્વેગ જાગે છે; બળતરા થાય છે. આ બધા ય કોઈ | તાવના જ લક્ષણો છે ને ?
#
####
सो उवयारी जो किर सम्मं धम्ममि ठावए अन्नं । सो चेव महावेरी जो पावपहे पयट्टेइ ॥
જે બીજાને ધર્મમાં સ્થાપે છે (જોડે છે) તે જ ઉપકારી છે અને જે બીજાને પાપના માર્ગમાં જોડે છે છે તે મહાવેરી છે.