________________
૧૦૧
जीवन् जनो मा स भटाभिमानी, वैराविशुद्धेः खलु योऽधर्मणः । निन्द्यः स पङ्कादपि मर्द्यमानाद् मालिन्यकर्तुः परिमर्दका ॥ १०४ ॥
જે માણસ પોતાના શત્રુના વૈરની વસુલાત કરી શકતો નથી એ તો દેવાદાર છે. એવો માણસ સુભટ તરીકેના અભિમાનપૂર્વક જીવી શકે જ નહિ.
પેલો કાદવ ! જે એને પગેથી કચડે છે તેના પગ બગાડે છે. રે ! કચડાતા આવા કાદવથી તે માણસ વધુ હીણો છે.
विश्वजनीनाचम् ।
સમસ્ત વિશ્વનું કલ્યાણ કરવાનું સામર્થ્ય છે. પ્રભુ વીરની વાણીમાં.