________________
૧૦૦
क्षीणोऽपि संश्रित्य विचारपक्षं
शशीव शुक्लं खलु योऽभ्युदेति । सर्वाः प्रजास्तं प्रणमन्ति भक्त्या
कृतार्थपूजाः पुनराहिताशाः ॥१०३॥ એકવાર અમાવસ્યાના દિવસે-સાવ ક્ષીણ થઈ ગએલો ચન્દ્ર શુકલપક્ષનો આશ્રય લે છે તો કેવો જબ્બર અભ્યદય પામે છે કે સઘળી પ્રજા તેને ભક્તિથી નમે છે અને તેની પૂજા કરીને ધન્ય બનતી તે પ્રજા ફરી પોતાની આશાઓનું તે ચન્દ્રમાં દર્શન કરે છે.
તે રીતે આપણે પણ આજે ભલે ક્ષીણ થઈ ગયા Sી છીએ પણ જો ગંભીર-વિચારના શુક્લપક્ષનો આશ્રય | લઈશું તો ચન્દ્રવત્ પાછા પૂંજાઈશું.
INESS SSSSSSSSSSSSSASS
* अविक्खा अणाणंदे ।
તમે કોઈ પણ વસ્તુની આશા રાખી, પછી કે તમે આનંદને ભૂલી જાવ.
અપેક્ષા અને આનંદ એ કદી સાથે રહેતા જ નથી.