SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) *********** ***************** **************** તેમાં સુખ માને છે), તમ પ્રાણી પોતાની વાસનાના રસથી વાસનાના કારણે) વસ્તુઓ વડે ખુશ થાય છે. ૬૮ विधाय कायसंस्कार-मुदारधुसृणादिभिः । માત્માનાત્મનૈવાદો !, વેશ્વયને નડીશી: ૬૨ આશ્ચર્યની વાત છે કે જડબુદ્ધિવાળા પુરુષો, ઉત્તમ એવાં કેસર આદિ દ્રવ્યોથી પોતાની કાયાનો સંસ્કાર કરીને, પોતાની જાતે જ પોતાને ઠગે છે. ૬૯ स्वान्तं विजित्य दुर्दान्त-मिन्द्रियाणि सुखं जयेत् । तत्तु तत्त्वविचारेण, जेतव्यमिति मे मतिः ॥७०॥ દુઃખે કરીને જીતી શકાય તેવા મનને (પ્રથમ) જીતવાથી જ ઇન્દ્રિયો સુખેથી જીતી શકાય છે અને તે મનને તત્ત્વના વિચારથી જીતવું જોઈએ, એમ મારું માનવું છે. ૭૦ . सञ्चरिष्णुरसौ स्वैरं, विषयग्रामसीमसु,। स्वान्तदन्ती वशं याति, वीतकर्मानुशासनात् ॥७१॥ વિષયરૂપી ગામના સીમાડાઓમાં ઇચ્છાનુસાર ફરવાના સ્વભાવવાળો આ મનુરૂપી હાથી, જેમનાં કર્મો ચાલ્યાં ગયાં છે એવા વીતરાગ ભગવંતના અનુશાસનથી વશ થાય છે. ૭૧ - मनःपवनयोरैक्यं, मिथ्या योगविदो विदुः । વશ્વનીતિ યતિ વૈર-મતીત્ય પવને મન: Iછરા યોગના જાણકારો મન અને પવન એક છે એવું જે કહે તે ખોટું છે; કારણ કે મન, પવનનું ઉલ્લંઘન કરીને ઇચ્છાનુસાર પરિભ્રમણ કરે છે. ૭ર चक्षुष्यद्वेष्यतां भावे-ष्विंन्द्रियैः स्वार्थतः कृताम् । आत्मन् ! स्वस्याभिमन्वानः कथं नु मतिमान् भवान् ? ॥७३॥ હે આત્મન્ ! જગતના સર્વ પદાર્થોમાં ઇન્દ્રિયોએ સ્વાર્થથી કરેલી રમ્યતા-રાગબુદ્ધિ અને દ્વેષબુદ્ધિને પોતાની માનતો તું કેવી રીતે બુદ્ધિમાન ગણાય ? ૭૩
SR No.005953
Book TitleAatm Samvedanna Sadhano
Original Sutra AuthorN/A
AuthorNalin Kothari, Rasik Shah
PublisherRaj Saubhag Satsang Mandal Saila
Publication Year2009
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy