________________
(૩૭) **********************************************
હે દય ! જે સુખ માટે સાંસારિક વૈભવને તું ઇચ્છી રહ્યો છે તે સુખ સ્પૃહાના અભાવથી જ આધીન થનાર છે; માટે તું અવશ્ય તે (સંતોષ) સુખનો આશ્રય કર. પર
अजितैरिन्द्रियैरेष, कषायविजयः कुतः । तदेतानि जयेद्योगी, वैराग्यस्थेमकर्मभिः ॥५३॥
જ્યાં સુધી ઇન્દ્રિયો જિતાય નહીં ત્યાં સુધી આ કષાયનો વિજય ક્યાંથી થાય? તેથી યોગીપુરુષે વૈરાગ્યને સ્થિર કરનારી ક્રિયાઓ દ્વારા (વૈરાગ્ય, સ્થિરતા આદિ ક્રિયાઓ દ્વારા) આ ઇન્દ્રિયોને જીતવી જોઈએ. પ૩
एतानि सौमनस्यस्य, द्विषन्ति महतामपि ।
વાઈસમ્પત્તિનિતિ, પર્યન્ત, હેત ! ટુર્ન: ૪ સ્વાર્થ સાધવામાં તત્પર આ ઇન્દ્રિયો મહાન પુરુષોના પણ સૌમનસ્યનો (શ્રેષ્ઠ મનનો-શ્રેષ્ઠ સ્ક્રયનો) દ્વેષ કરે છે અને ખેદની વાત છે કે, દુર્જનો સાથે સ્પર્ધા કરે છે, ૫૪
यद्वामी पिशुनाः कुर्युरनार्य( रनर्थ )मिह जन्मनि ।
इन्द्रियाणि तु दुर्वृत्ता-न्यमुत्रापि प्रकुर्वते ॥५५॥ અથવા તો આ પિશુનો (ચાડિયાઓ) આ જન્મમાં જ અનર્થ કરે છે, જ્યારે દુષ્ટ આચરણવાળી ઇન્દ્રિયો તો પરલોકમાં પણ અનર્થ કરે છે. પપ
भोगिनो दृग्विषाः स्पष्टं दृशा स्पृष्टं दहन्त्यहो ! । . મૃત્યાપિ વિષયા: પાપા, રૂાને ર હિનઃ કદ્દા ,
દષ્ટિવિષ સર્પો, સ્પષ્ટ રીતે પોતે જેને દૃષ્ટિથી સ્પર્શ કરે છે તેને બાળે છે. જયારે આશ્ચર્યની વાત છે કે - પાપી એવા વિષયો સ્મરણથી પણ (તેમનું સ્મરણ કરવા માત્રથી) પ્રાણીઓને (દહધારીઓને) વારંવાર ઈન્દ્રિય બાળે છે. પ૬
विषयेष्विन्दिग्राम-श्चेष्टमानोऽसमञ्जसम् । नेतव्यो वश्यतां प्राप्य, साम्यमुद्रां महीयसीम् ॥५७॥